<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>garud puran &#8211; Gujjulogy.com</title>
	<atom:link href="https://gujjulogy.com/tag/garud-puran/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gujjulogy.com</link>
	<description></description>
	<lastBuildDate>Sun, 19 Sep 2021 16:43:05 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.8</generator>

<image>
	<url>https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png</url>
	<title>garud puran &#8211; Gujjulogy.com</title>
	<link>https://gujjulogy.com</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>Garud Puran &#124; ગરુડ પુરાણની આ ૭ વાતો યાદ રાખશો તો જીવનમાં કદી માત નહીં ખાવ&#8230;!</title>
		<link>https://gujjulogy.com/garud-puran-in-gujarati-2/</link>
					<comments>https://gujjulogy.com/garud-puran-in-gujarati-2/?noamp=mobile#respond</comments>
		
		<dc:creator><![CDATA[Admin]]></dc:creator>
		<pubDate>Fri, 04 Jun 2021 14:50:24 +0000</pubDate>
				<category><![CDATA[Religious]]></category>
		<category><![CDATA[garud puran]]></category>
		<guid isPermaLink="false">https://gujjulogy.com/?p=1192</guid>

					<description><![CDATA[&#160; Garud Puran &#124; આ પુરાણ હિન્દુ ધર્મના ૧૮ પુરાણોમાંનું એક મહત્વનું પુરાણ છે. દુશ્મનો, દરીદ્રતા, રોગ વગેરેથી બચાવતા અને જીવનને શ્રેષ્ઠ બનાવતા ઉપાયો ગરુડ પુરાણ ( Garud Puran )&#8230; ]]></description>
										<content:encoded><![CDATA[<p>&nbsp;</p>
<blockquote><p><strong>Garud Puran | આ પુરાણ હિન્દુ ધર્મના ૧૮ પુરાણોમાંનું એક મહત્વનું પુરાણ છે. </strong><strong>દુશ્મનો, દરીદ્રતા, રોગ વગેરેથી બચાવતા અને જીવનને શ્રેષ્ઠ બનાવતા ઉપાયો ગરુડ પુરાણ ( Garud Puran ) માં છે.</strong></p>
<p>&nbsp;</p></blockquote>
<p><img fetchpriority="high" decoding="async" class="alignnone  wp-image-1193" src="https://gujjulogy.com/wp-content/uploads/2021/06/garudssss-300x157.jpg" alt="" width="822" height="430" srcset="https://gujjulogy.com/wp-content/uploads/2021/06/garudssss-300x157.jpg 300w, https://gujjulogy.com/wp-content/uploads/2021/06/garudssss-768x402.jpg 768w, https://gujjulogy.com/wp-content/uploads/2021/06/garudssss.jpg 960w" sizes="(max-width: 822px) 100vw, 822px" /></p>
<p>&nbsp;</p>
<p>&nbsp;</p>
<p>ગરુડ પુરાણ ( Garud Puran ) આપણા મહત્વના પુરાણોમાંનું એક છે. પરંતું ઘણા લોકોમાં એવી ગેરમાન્યતા છે કે ગરુડ પુરાણમાં ફક્ત પાપ-પુણ્ય અને સ્વર્ગ &#8211; નર્કની જ વાતો છે. પણ એ માન્યતા ખોટી છે. તેમાં સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય ઉપરાંત પણ ઘણું બધું છે. ગરુડ પુરાણ તો વિશાળ ગ્રંથ છે. તેમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમ અને ધર્મની પણ અનેક વાતો સમાવેલી છે. ગુરડ પુરાણ ( Garud Puran ) માં એક તરફ જ્યાં મોતનું રહસ્ય છુપાયેલું છે તો બીજી તરફ જીવનને સફળ કરવાનું રહસ્ય પણ તેમાં જ છે.</p>
<p>ગરુડ પુરાણ ( Garud Puran ) માંથી આપણને ઘણી બધી શિક્ષા મળે છે. આ પુરાણ ભગવાન વિષ્ણુની ભક્તિ અને તેમના જ્ઞાન પર આધારિત છે. આ પુરાણ હિન્દુ ધર્મના ૧૮ પુરાણોમાંનું એક મહત્વનું પુરાણ છે. આવો જોઈએ ગરુડ પુરાણની એ ૭ વાતો જેને યાદ રાખવાથી, જેનું નિયમિત પાલન કરવાથી માનવી જીવનમાં કદી માત નથી ખાતો. એટલે કે પીછેહટ નથી કરતો.</p>
<h2>શત્રુઓથી સાવચેત રહેવું</h2>
<p>ગરુડ પુરાણ ( Garud Puran ) માં મિત્ર અને શત્રુ વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે. મિત્ર સાથે સ્નેહ રાખવો અને એને કદી દગો ના કરવો એની સાથે સાથે તેમા શત્રુથી હર-હંમેશ સતર્ક રહેવાની ખાસ સૂચના આપવામાં આવી છે. માનવીએ ચતુરાઈ પૂર્વક શત્રુથી બચતા રહેવું અને કદી કોઈ પણ શસ્ત્રુને નિર્બળ ના સમજવો. ગરુડ પુરાણના નીતિસારમાં કહેવામાં આવ્યું છે કે શત્રુઓનો મુકાબલો કરવા માટે સતર્કતા અને ચતુરાઈનો સહારો લેવો જોઈએ. જે વ્યક્તિ અભિમાનમાં આવીને શસ્ત્રુને નાનો સમજે છે અથવા તો શત્રુથી સાવચેત નથી રહેતો એને આ જીવનમાં જ નરક જેવી યાતનાઓનો ભોગ બનવું પડે છે.</p>
<p>&nbsp;</p>
<h2>સ્વચ્છ અને સુગંધિત વસ્ત્રો પહેરવા</h2>
<p>ગરુડ પુરાણ ( Garud Puran ) માં ખાસ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ શરીર અને વસ્ત્રોથી ગંદો રહે છે તે જીવનના દરેક ક્ષેત્રમાં પીછેહટ જ કરે છે. ગરુડ પુરાણ અનુસાર એ લોકોનું તમામ પ્રકારનું સૌભાગ્ય નષ્ટ થઈ જાય છે, જે લોકો ગંદા વસ્ત્રો પહેરતા હોય છે. એવા લોકો ગમે તેટલી મહેનત કરે તો પણ તેમની પ્રગતિ થતી નથી. ગરુડ પુરાણમાં માનવીઓ માટે ખાસ તાકીદ કરવામાં આવી છે કે હંમેશાં સાફ-સુથરા, ચોખ્ખા અને ધોયેલા વસ્ત્રો જ પહેરવા જોઈએ. બની શકે તો વસ્ત્રો પર સારી સુગંધનો પણ છંટકાવ કરવો જોઈએ. જે ઘરમાં ગંદા વસ્ત્રો ધારણ કરનારા લોકો રહેતા હોય છે એ લોકોના ઘરમાં કદી લક્ષ્મીનો વાસ નથી થતો. કેટલીકવાર આપણે જાેઈએ છે કે વ્યક્તિ સાધન સંપન્ન હોય, પૈસાદાર હોય, સવગડવાળો હોય છતાં પણ ગંદા કપડાં પહેરતો હોય છે. ગરુડ પુરાણ મુજબ એવા લોકો તો ખાસ દરીદ્રતાનો ભોગ બનતા હોય છે અને જીવનમાં માત ખાતા હોય છે. માટે સાફ અને સુગંધિત વસ્ત્રો જ પહેરો.</p>
<p>&nbsp;</p>
<h2>કરત કરત અભ્યાસ, જડમતિ હોત સુજાન..</h2>
<p>જીવનમાં જો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો જ્ઞાન ખૂબ જરૂરી છે. ગરુડ પુરાણ કહે છે કે જો તમારે કોઈ ક્ષેત્રમાં માત ના ખાવી હોય તો અભ્યાસ કરો. જ્ઞાન અર્જિત કરો. આ અંગે તેમાં એક શ્લોક પણ છે કે,</p>
<p><strong>કરત કરત અભ્યાસ, જડમતિ હોત સુજાન,</strong><br />
<strong>રસરી આવત જાત, સિલ પર કરત નિશાન.</strong></p>
<p>અર્થાત &#8211; રસ્સીને વારંવાર પથ્થર પર ઘસવાથી પથ્થર પર જાે નિશાન પડી શકતા હોય તો નિરંત અભ્યાસ કરવાથી મૂર્ખ વ્યક્તિ પણ બુદ્ધિમાન બની શકે છે અને સફળતા પ્રાપ્ત કરી શકે છે. આમ ગરુડ પુરાણ મુજબ જ્ઞાન અર્જિત કરીને આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છે.</p>
<h2>નિરોગી કાયા</h2>
<p>નિરોગી કાયા એ જીવનનું મોટામાં મોટુ સુખ છે. નિરોગી કાયા માટે સૌથી જરૂરી છે સાત્વિક ભોજન. જે વ્યક્તિ ભોજન પર કાબુ નથી રાખી શકતો એ અવનવા રોગોનો શિકાર બને છે. ગરુડ પુરાણ કહે છે કે તમે એકવાર બીમારી પડશો તો સતત બીમાર પડ્યા કરશો. તમારી રોગીષ્ટ કાયા તમને ક્યાંય જંપવા નહીં દે, કોઈ કામ નહીં કરવા દે.અને તમે જીવનમાં દરેક ક્ષેત્ર માત જ ખાતા કરશો. અસફળતા પ્રાપ્ત કર્યા કરશો. માટે જાે આગળ વધવું હોય તો ગરુડ પુરાણની સલાહ માની કાયાને નીરોગી રાખો.</p>
<p>&nbsp;</p>
<h2>એકાદશીનું વ્રત&#8230;</h2>
<p>એકાદશીનું વ્રત પુરાણોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. એમાંય ખાસ કરીને ગરુડ પુરાણમાં તો આ વ્રતનો મહિમા ખૂબ જ કરવામાં આવ્યો છે. આ વ્રત કરવાથી ચંદ્રની બુરી અસર જીવન પર હોય તો એ પણ નષ્ટ થઈ જાય છે. ગરુડ પુરાણ કહે છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિએ નીતિ-નિયમો મુજબ એકાદશીનું વ્રત ખાસ કરવું જોઈએ. જે વ્યક્તિ આ વ્રત કરે છે એ જીવનના અનેક કષ્ટોથી બચી શકે છે.</p>
<p>&nbsp;</p>
<h2>તુલસીનો છોડ અને તેની પૂજા..</h2>
<p>ગરુડ પુરાણ કહે છે કે તમારી જિંદગીમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવનારો છોડ તુલસી છે. તુલસીને ઘરમાં વાવો. દરરોજ એને જળ અર્પણ કરો અને પૂજા કરો. સવારે સૂર્યોદય બાંદ પાંચ પાંદડા ચૂંટીને એનું સેવન કરો. આમ કરવાથી જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓથી તમને છૂટકારો મળી જશે અને સફળતા કદમ ચૂમશે. પીછેહટનો તો પ્રશ્ન જ ઉભો નહીં થાય.</p>
<p>&nbsp;</p>
<h2>મંદીરમાં નિયમિત જવું અને દરેક ધર્મનું સન્માન કરવું</h2>
<p>ગરુડ પુરાણ ( Garud Puran ) માં ખાસ લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ મંદીરમાં જતો નથી, ભગવાનમાં માનતો નથી, ધર્મ અનુસાર વર્તન કરતો નથી એ નરકનો સહભાગી બને છે. પરંતું જે વ્યક્તિ દરેક ધર્મનું સન્માન કરે છે, ઈશ્વરની સેવા જ શ્રેષ્ઠ માને છે અને નિયમિત મંદીરે જઈ પૂજા &#8211; અર્ચના &#8211; સેવા કરે છે એ વ્યક્તિના જીવનમાં કદી દુઃખો આવતા નથી. અને આવે તો પણ હવામાં પીંછું ઉડી જાય તેમ ઉડી જાય છે. જિંદગીમાં તમારે જો કદી પીછેહટ ના કરવી હોય, માત ના ખાવી હોય તો આ નિયમનું પાલન કરો.</p>
<p>&nbsp;</p>
<p>મિત્રો, આપણા મહાન ગુરડ પુરાણ ( Garud Puran ) ની આટલી વાતો ધ્યાનમાં રાખીને જીવન જીવશો તો જીવન ધરતી પર જ સ્વર્ગ સમાન બની જશે.</p>
<p>***</p>
<p>ગુજ્જુલોજી ( Gujjulogy ) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.</p>
<p>&nbsp;</p>
<p>&#8211;</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://gujjulogy.com/garud-puran-in-gujarati-2/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ગરુડ પુરાણ ( Garud Puran ) કહે છે દરરોજ આના દર્શન કરવાથી મળશે પુણ્ય અને અભૂતપૂર્વ લાભ</title>
		<link>https://gujjulogy.com/garud-puran-in-gujarati/</link>
					<comments>https://gujjulogy.com/garud-puran-in-gujarati/?noamp=mobile#respond</comments>
		
		<dc:creator><![CDATA[Admin]]></dc:creator>
		<pubDate>Mon, 31 May 2021 15:51:28 +0000</pubDate>
				<category><![CDATA[Religious]]></category>
		<category><![CDATA[garud puran]]></category>
		<guid isPermaLink="false">https://gujjulogy.com/?p=1170</guid>

					<description><![CDATA[&#160; &#160; ગરુડ પુરાણ ( Garud Puran ) કહે છે જીવનની અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉકેલ પ્રાપ્ત કરવા માટે આ વસ્તુઓના દર્શન સૌથી કારગત ઉપાય છે. &#160; માનવી પોતાનું જીવન સુધારવા&#8230; ]]></description>
										<content:encoded><![CDATA[<p>&nbsp;</p>
<p>&nbsp;</p>
<blockquote><p><em><strong>ગરુડ પુરાણ ( Garud Puran ) કહે છે જીવનની અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉકેલ પ્રાપ્ત કરવા માટે આ વસ્તુઓના દર્શન સૌથી કારગત ઉપાય છે.</strong></em></p></blockquote>
<p>&nbsp;</p>
<p><img decoding="async" class="alignnone  wp-image-1171" src="https://gujjulogy.com/wp-content/uploads/2021/05/garud-1-300x157.jpg" alt="" width="812" height="425" srcset="https://gujjulogy.com/wp-content/uploads/2021/05/garud-1-300x157.jpg 300w, https://gujjulogy.com/wp-content/uploads/2021/05/garud-1-768x402.jpg 768w, https://gujjulogy.com/wp-content/uploads/2021/05/garud-1.jpg 960w" sizes="(max-width: 812px) 100vw, 812px" /></p>
<p>માનવી પોતાનું જીવન સુધારવા માટે, સુખ પ્રાપ્ત કરવા માટે આખી જિંદગી મશીન જેમ કામ કરે છે અને તરેહ તરેહના ઉપાયો પણ કરે છે. પરંતું જીવનને ખરેખર સુખ આપવા માટેની ચાવીઓ આપણા પુરાણોમાં જ છુપાયેલી પડી છે. એમાં સૌથી મહત્વનું છે ગરુડ પુરાણ.<br />
ગરુડ પુરાણ ( Garud Puran ) માં એક સુંદર શ્લોક છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કઈ કઈ વસ્તુઓના દર્શન કરવાથી મનુષ્યના ભાગ્યના દરવાજા ખુલી જાય છે.</p>
<p><strong>એ શ્લોક આ મુજબ છે..</strong></p>
<p style="text-align: center;">
<strong>ગૌમૂત્રં, ગોમયં, દુન્ધં, ગોધૂલિં, ગોષ્ઠ, ગોષ્પદમ્,</strong><br />
<strong>પક્કસસ્યાન્વિતં ક્ષેત્રં દષ્ટા પુણ્યં લભેદ્ ધ્રુવમ્!</strong></p>
<p>અર્થાત ગૌમૂત્ર, ગોબર, ગોધૂલી, ગૌશાળા, ગોખુર અને પાકેલા લીલુછમ્મ ખેતરના દરરોજ દર્શન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. હવે એક એક દર્શન અને તેના લાભ વિશે જાેઈએ&#8230;</p>
<h2>ગૌમૂત્ર</h2>
<p>આપણા ધર્મગ્રંથો મુજબ ગૌમૂત્ર અત્યંત પવિત્ર વસ્તુ છે. ગૌમૂત્રમાં ગંગામાતા વાસ કરે છે. ગંગા માતાને તો તમામ પાપોનો નાશ કરનારી માનવામાં આવે છે. તેથી ગૌમૂત્ર પણ તમામ પાપોનો નાશ કરનારું જ છે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો ગૌમૂત્રનો પ્રયોગ ખાસ કરવો. વાસ્તુ દોષ નિવારણ માટે મોંઘા મોંઘા ઉપાયો અને વીધીઓ કરવાને બદલે તમે જો નિયમિત રીતે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરતાં રહેશો તો તમારા ઘરના વાસ્તુ દોષ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.</p>
<h2>ગોબર</h2>
<p>ગોબર એટલે કે ગાયનું છાણ પણ ગૌમૂત્ર જેટલું જ પવિત્ર અને લાભકારી છે. ગરુડ પુરાણ કહે છે કે ગાયના છાણના દર્શન માત્રથી જ તમને પુણ્ય પ્રાપ્ત થાય છે. બ્રહ્મવૈવર્તપુરાણ અનુસાર ગાયના પગમાં સમસ્ત તીર્થ અને ગોબરમાં સાજ્ઞાત લક્ષ્મીજીનો વાસ છે. આથી જો શક્ય હોય તો ઘરમાં ક્યાંક એવો ખુણો ચોક્કસ રાખવો જ્યાં તમે સમયાંતરે ગાયના છાણનું લીપણ કરી શકો અને ત્યાં તુલીસ ક્યારો રાખીને એની પૂજા કરી શકો. આમ કરવાથી તમારા કષ્ટોનું નિવારણ થશે.</p>
<p><img decoding="async" class="alignnone  wp-image-1172" src="https://gujjulogy.com/wp-content/uploads/2021/05/tulsi-300x157.jpg" alt="" width="804" height="421" srcset="https://gujjulogy.com/wp-content/uploads/2021/05/tulsi-300x157.jpg 300w, https://gujjulogy.com/wp-content/uploads/2021/05/tulsi-768x402.jpg 768w, https://gujjulogy.com/wp-content/uploads/2021/05/tulsi.jpg 960w" sizes="(max-width: 804px) 100vw, 804px" /></p>
<h2>ગાયનું દૂધ</h2>
<p>ગાયને આપણે માતા માનીએ છીએ. જે રીતે માતાનું દૂધ બાળક માટે અતિશય પવિત્ર અને પૌષ્ટિક છે તેમ ગાયનું દૂધ પણ અત્યંત પવિત્ર અને પૌષ્ટિક છે. ગરુડ પુરાણ ( Garud Puran ) કહે છે કે ગાયના દૂધનું સેવન શરીર અને મન બંનેને હુષ્ટ-પુષ્ટ કરનારું અને પવિત્ર છે. ગાયના દૂધના દર્શન માત્રથી જ તમારી આંખોથી લઈને આખા શરીરને એક હકારાત્મક ઉર્જા મળે છે. અને ધાર્મિક દૃષ્ટીએ જોઈએ તો ગાયના દૂધના દર્શન અને સેવનથી પૂણ્ય પ્રાપ્ત થાય છે.</p>
<h2>ગૌ-ધૂલી</h2>
<p>ગૌ ધૂલી એટલે ગાયો સમી સાંજે જ્યારે એના નિવાસ તરફ પાછી ફરતી હોય ત્યારે ગાયોના પગથી ખૂબ ધૂળ ઉડતી હોય છે. આ ધૂળને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ગરુડ પુરાણ ( Garud Puran ) તો ત્યાં સુધી કહે છે કે ગાયોનું ધણ નીકળતું હોય, સમી સાંજનો સૂરજ આથમી રહ્યો હતો અને ગાયના પગમાંથી ઉડતી ધૂળને વ્યક્તિ જોઈ રહે અને પછી બે હાથ જોડીને એ ધૂળને વંદન કરે તો એનો બેડો પાર થઈ જાય છે. એ દર્શનથી જ એના જીવનના કષ્ટો ધીમે ધીમે ઓછા થવા માંડે છે.</p>
<h2>ગૌ-શાળા</h2>
<p>ગરુડ પુરાણ ( Garud Puran ) અનુસાર ગૌ-શાળા અત્યંત પવિત્ર સ્થાન છે. ભગવાન શ્રી કૃષ્ણની કુપા તથા મર્યા પછી સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે નિયમિત ગૌ શાળાની મુલાકાત અને ગાયોના દર્શન ખૂબ જ જરૂરી છે. ગૌ શાળા પણ એક મોટું મંદિર જ છે. જે રીતે તમે ભગવાનના દર્શને જાવ છો એવી જ રીતે ગૌ શાળાના દર્શને પણ જાવ. ગુરડ પુરાણ કહે છે કે ગૌ શાળાના દર્શનથી જ તમારા મનમાંથી જાણે કષ્ટો દૂર થવા લાગશે.</p>
<h2>ગૌખુર</h2>
<p>ગાયમાતા પોતાના પગથી જ્યારે જમીન ખોતરતી હોય એ પ્રક્રિયાને ગાખુર કહેવામાં આવે છેે. આ પ્રક્રિયાના દર્શન ખૂબ જ લાભદાયી હોય છે. ગરુડ પુરાણ ( Garud Puran ) તો ત્યાં સુધી કહે છે કે આ રીતે ગોખુરમાં ગાયના પગમાંથી જે માટી નીકળી હોય તેનું તિલક અત્યંત પુણ્યશાળી તિલક છે.</p>
<p><img decoding="async" class="alignnone  wp-image-1173" src="https://gujjulogy.com/wp-content/uploads/2021/05/khetiu-300x157.jpg" alt="" width="818" height="428" srcset="https://gujjulogy.com/wp-content/uploads/2021/05/khetiu-300x157.jpg 300w, https://gujjulogy.com/wp-content/uploads/2021/05/khetiu-768x402.jpg 768w, https://gujjulogy.com/wp-content/uploads/2021/05/khetiu.jpg 960w" sizes="(max-width: 818px) 100vw, 818px" /></p>
<h2>પાકેલી ખેતી, લહેરાતો પાક</h2>
<p>પાકેલી ખેતી એટલે પાક લણવા માટે તૈયાર હોય તે, લીલાછમ્મ ખેતરો લહેરાતા હોય, ચારે તરફ હરિયાળી જ હરિયાળી હોય એ દૃશ્ય. આવું દૃશ્ય આમ પણ ખૂબ જ મનમોહક હોય છે. પરંતું ધાર્મિક દૃષ્ટિએ પણ એનું ખૂબ મહત્વ છે. એને જોઈને શાંતિ પ્રાપ્ત થાય છે. ગરુડ પુરાણ ( Garud Puran ) કહે છે કે લહેરાતા ખેતરો નિયમિત રીતે જોવાથી તમારા જીવનમાં પણ અપાર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.</p>
<p>મિત્રો, આ ગુરડ પુરાણ ( Garud Puran ) ના મહત્વના શ્લોક મુજબ આ વસ્તુઓના નિયમિત દર્શન કરશો એટલાં માત્રથી જ તમારા જીવનમાં સારુ બનવા માંડશે. તમે ખૂબ પુણ્ય પ્રાપ્ત કરી શકશો અને પાપનો નાશ થશે.</p>
<p>***</p>
<p><strong>ગુજ્જુલોજી (Gujjulogy) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.</strong></p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://gujjulogy.com/garud-puran-in-gujarati/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ગરુડ પુરાણ &#8211; Garud puran મુજબ આ ૧૦ લોકોના ઘરે કદી ભોજન કરશો તો અત્યંત દુઃખી થશો.</title>
		<link>https://gujjulogy.com/garud-puran-fact-gujarati/</link>
					<comments>https://gujjulogy.com/garud-puran-fact-gujarati/?noamp=mobile#respond</comments>
		
		<dc:creator><![CDATA[Admin]]></dc:creator>
		<pubDate>Thu, 22 Oct 2020 11:18:43 +0000</pubDate>
				<category><![CDATA[Religious]]></category>
		<category><![CDATA[garud puran]]></category>
		<guid isPermaLink="false">https://gujjulogy.com/?p=334</guid>

					<description><![CDATA[ગરુડ પુરાણ Garud puran ના અધિષ્ઠાતાદેવ ભગવાન વિષ્ણુ છે. તેમાં ૨૭૯ અધ્યાય તથા ૧૮ હજાર શ્લોક છે. આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ, પ્રેતલોક, યમલોક, નરક તથા ૮૪ લાખ યોનિઓના નરક&#8230; ]]></description>
										<content:encoded><![CDATA[
<p><br />ગરુડ પુરાણ Garud puran ના અધિષ્ઠાતાદેવ ભગવાન વિષ્ણુ છે. તેમાં ૨૭૯ અધ્યાય તથા ૧૮ હજાર શ્લોક છે. આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ, પ્રેતલોક, યમલોક, નરક તથા ૮૪ લાખ યોનિઓના નરક સ્વરૂપી જીવન વગેરે બાબતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.</p>



<figure class="wp-block-image size-large"><img decoding="async" width="1024" height="533" class="wp-image-335" src="https://gujjulogy.com/wp-content/uploads/2020/10/garudpuran-1024x533.jpg" alt="" srcset="https://gujjulogy.com/wp-content/uploads/2020/10/garudpuran-1024x533.jpg 1024w, https://gujjulogy.com/wp-content/uploads/2020/10/garudpuran-300x156.jpg 300w, https://gujjulogy.com/wp-content/uploads/2020/10/garudpuran-768x400.jpg 768w, https://gujjulogy.com/wp-content/uploads/2020/10/garudpuran-1536x799.jpg 1536w, https://gujjulogy.com/wp-content/uploads/2020/10/garudpuran.jpg 1703w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></figure>



<p>સનાતન ધર્મમાં ગરુડ પુરાણ દરેકે અનુસરવા જેવો ગ્રંથ છે. અઠાર પુરાણોમાંથી ગરુડ મહાપુરાણનું એક વિશેષ મહત્વ છે. એના અધિષ્ઠાતાદેવ ભગવાન વિષ્ણુ છે. તેમાં ૨૭૯ અધ્યાય તથા ૧૮ હજાર શ્લોક છે. આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ, પ્રેતલોક, યમલોક, નરક તથા ૮૪ લાખ યોનિઓના નરક સ્વરૂપી જીવન વગેરે બાબતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પણ આ પુરાણમાં એવી અનેક વાતો લખેલી છે માનવજીવન માટે ખૂબ જ ઉપયોગી છે.</p>



<p><br />એમાંથી એક વાત ભોજન અંગે પણ છે. કયા લોકોના ઘરે ભોજન કરવાથી આપણા જીવનમાં નુકસાન થાય છે અને આપણે પાપના ભાગીદાર બનીએ છીએ એનું વર્ણન આમાં કરવામાં આવ્યુ છે.</p>



<p>આપણી એક કહેવત છે કે, જેવું અન્ન તેવું તેવું મન અને જેવું અન્ન તેવો ઓડકાર. એટલે કે આપણે જેવું ભોજન કરીએ છીએ તેવા જ આપણા વિચારો બને છે. આ બધાનું સૌથી સશક્ત ઉદાહરણ મહાભારતમાં મળે છે, જ્યારે તીરોની સૈયા પર સૂતેલા ભિષ્મ પિતામહને દ્રોપદી પૂછે છે કે, ‘હે, ભીષ્મ પિતામહ ભરી સભામાં મારુ ચીર હરણ થયું ત્યારે આપ સૌથી સશક્ત અને વડીલ હતા છતાં પણ એ આપે લોકોને રોક્યા કેમ નહીં, તેમનો વિરોધ કેમ ના કર્યો?’</p>



<blockquote class="wp-block-quote is-style-large is-layout-flow wp-block-quote-is-layout-flow">
<p><em><strong>અધિષ્ઠાતાદેવ ભગવાન વિષ્ણુ છે. તેમાં ૨૭૯ અધ્યાય તથા ૧૮ હજાર શ્લોક છે. આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ, પ્રેતલોક, યમલોક, નરક તથા ૮૪ લાખ યોનિઓના નરક સ્વરૂપી જીવન વગેરે બાબતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.</strong></em></p>
</blockquote>



<p><br />ત્યારે ભિષ્મ પિતામહ જવાબ આપે છે કે, ‘ હે દીકરી, મનુષ્ય જેવું અન્ન ખાય છે તેવું જ તેનું મન અને આચાર &#8211; વિચાર બને છે. જેનું અન્ન ખાધુ હોય તેની સામે મનુષ્ય બોલી શકતો નથી. એ વખતે મેં કૌરવોનું અધર્મી અન્ન ખાધુ હતું એટલે હું એમનો વિરોધ ના કરી શક્યો.મારુ મન પણ તેમના જેવું બની ગયું હતું અથવા તો મારુ મન સાચા-ખોટાનો ભેદ સમજી ન્યાય કરવા માટે સક્ષમ નહોતું.’</p>



<p><br />આ શ્રેષ્ઠ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ છીએ કે અન્યના ઘરે ભોજન કરવાનું કે પારકુ અન્ન ખાવાનું કેટલું બધું મહત્વ હોય છે. આપણે વારે-તહેવારે આપણા સગા સંબંધીઓ, મિત્રો વગેરેને ત્યાં ભોજન માટે જતાં હોઈએ છીએ. આ એક સામાન્ય વાત છે પણ આપણને જાણ નથી કે કેટલાંક લોકોના ઘરે ભોજન કરવાથી આપણે જાણે &#8211; અજાણે પાપના ભાગીદાર બની જઈએ છીએ.</p>



<p>ગરુડ પુરાણના આચાર કાંડમાં ખૂબ જ વિસ્તાર પૂર્વક આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. આવો જોઈએ કે કયા ૧૦ લોકોના ઘરે ભોજન કરવાથી આપણે મુસીબતમાં મુકાઈ શકીએ છીએ….</p>



<h2 class="wp-block-heading">(૧) ચોર અને અપરાધી</h2>



<p><br />મિત્રો જો કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય કે અપરાધી સિદ્ધ થઈ ગયો હોય. આપણે એ જાણતા હોઈએ તો એના ઘરે ભોજન કદી ન કરવું. કારણ કે ચોરી કરેલા પૈસામાંથી એનું ભોજન બને છે અને એ ભોજન ગમે તેવું હોય તો પણ તમારા પેટમાં એ કીડા પેદા કરે છે. આવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમે પણ એની ચોરીના પાપના ભાગીદાર બનો છો અને તેનું ખરાબ ફળ ભોગવવું પડે છે.</p>



<h2 class="wp-block-heading"><br />(૨) વ્યાજખોર વ્યક્તિ</h2>



<p><br />અત્યારે અનેક લોકો વ્યાજનો ધંધો કરે છે. વ્યાજ ખાવું એ એક મોટું પાપ છે. વ્યાજે પૈસા આપનારા લોકો બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે. તેમની પાસેથી અનેક ગણું વ્યાજ વસુલ કરતાં હોય છે. બીજાની ગરીબીનો ખોટો ફાયદો ઉઠાવીને આવા લોકો ખોટી રીતે પૈસા ભેગા કરતાં હોય છે. ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી વ્યાજ આપનાર ગરીબ-મજબૂરની આંતરડી કકળી હોય એનો દોષ તમને પણ લાગી શકે છે અને તમે જીવનમાં પરેશાન થઈ શકો છો.</p>



<h2 class="wp-block-heading">(૩) ચારિત્ર્યહિન સ્ત્રી</h2>



<p><br />સ્ત્રીને આપણે ત્યાં શક્તિ અને માતા કહેવામાં આવે છે. પણ જ્યારે સ્ત્રી પોતે જ પોતાની ગરીમા ભુલાવીને ચારિત્ર્યહિન બને છે ત્યારે એ પાપીણી કહેવાય છે. જ્યારે કોઈ સ્ત્રી સ્વેચ્છાએ, પોતાની મરજીથી, મોજશોખ માટે અધાર્મિક આચરણ કરે, અનૈતિક શારીરિક સંબંધો બાંધે અને પોતાના પતિને દગો કરતી હોય ત્યારે તેવી સ્ત્રીના હાથે બનેલું ભોજન ખાવાથી તમે પણ તેના પાપના ભાગીદાર બનો છો અને ગરુડ પુરાણમાં એની સજા પણ વર્ણવી છે.</p>



<h2 class="wp-block-heading"><br />(૪) બીમાર વ્યક્તિ</h2>



<p><br />જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીથી ગ્રસિત હોય છે ત્યારે એની આસપાસનું વાતાવરણ પણ એવું જ બીમારી ફેલાવનારું બની જતું હોય છે. આથી આવા લોકોને ત્યાં ભોજન કરવાથી એ બીમારીના જીવાણુંઓ તમને પણ લાગી શકે છે. તમારુ સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માટે કદી કોઈ બિમાર વ્યક્તિના ઘરે ભોજન ના કરશો.</p>



<h2 class="wp-block-heading">(પ) ક્રોધી વ્યક્તિ</h2>



<p><br />ક્રોધ માનવીનો સૌથી મોટો શત્રુ છે. એ એક નહીં પણ અનેક લોકોને એક સાથે બરબાદ કરે છે. માનવીને ક્રોધ આવે છે ત્યારે તેને સારા-નરસાનું ભાન નથી રહેતું. જાે તમે ક્રોધી માનવીના ઘરે ભોજન કરીશો તો તેના આ અવગુણો તમારામાં પણ પ્રવેશશે અને તમે પણ ક્રોધ કરીને તમારું જીવન બરબાદ કરીશો.</p>



<h2 class="wp-block-heading"><br />(૬) નપુંશક અને કિન્નર</h2>



<p><br />આપણા સમાજમાં કિન્નરોને દાન દેવાનું કાર્ય પુણ્ય કાર્ય માનવામાં આવ્યુ છે. એવું પણ કહેવાય છે કે કિન્નરોને દાન દેવાથી આપણને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ એક વાત ખાસ યાદ રાખવી જાેઈએ કે કિન્નરો અનેક લોકોના ઘરેથી દાન પ્રાપ્ત કરતાં હોય છે. એમને દાન દેનારા લોકો કેવા પ્રકારનું ધન કમાયા હોય છે એ તમે નથી જાણતા હોતા. કોઈ સારા કામથી પૈસા કમાયું હોય તો કોઈ ખરાબ કામથી. એટલે જાે તમે કિન્નરોના ઘરે ભોજન કરશો તો બે પ્રકારના પાપ લાગી શકે છે. એક તો જેને દાન દેવાનું હોય એના ઘરે ભોજન કરવાનું પાપ અને બીજુ અન્યાયી રસ્તે આવેલા દાનમાંથી ભોજન કરવાનું પાપ. માટે ગરુડ પુરાણ કહે છે કે આ બંને પાપથી બચવું હોય તો કદી કિન્નરોના ઘરે ભોજન ના કરવું.</p>



<h2 class="wp-block-heading"><br />(૭) નિર્દયી વ્યક્તિ</h2>



<p>નિર્દયી અને અન્યાયી વ્યક્તિની ગણના પાપી વ્યક્તિ તરીકે થાય છે. જે માણસ બીજા પ્રત્યે સદ્‌ભાવ નથી રાખતો, બીજાને કષ્ટ આપે છે, પરપીડન વૃતીથી રાજી થાય છે તેવા નિર્દયી માણસના ઘરે ક્યારેય ભોજન ના કરવું જાેઈએ એવું ગરુડ પુરાણ કહે છે. કારણ કે એવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમારો સ્વભાવ પણ એવો જ થઈ જાય છે. તમે પણ એના જેવા નર્દયી બની જઈ શકો છો.</p>



<h2 class="wp-block-heading">(૮) નિર્દયી રાજા કે શાસક</h2>



<p>રાજા અર્થાત શાસકનું પ્રથમ કર્તવ્ય પ્રજાનું હિત કરવાનું અને તેમને સુખી કરવાનું છે. પણ કેટલાંક રાજાઓ એટલે આજના જમાનાના અર્થમાં જાેઈએ તો એવા શાસકો જે પોતાની જનતાનું સારું ઈચ્છતા ના હોય, તેમની સુખાકારી માટે કંઈ કામ ના કરતાં હોય, નિર્દયી રીતે વેરાઓ નાંખીને કે અન્ય રીતે પ્રજાને લુંટતા હોય, પ્રજાને વગર કારણે જુદી જુદી રીતે દંડીત કરતાં હોય એવા રાજા કે શાસકના ઘરે કદી ભોજન કરવું નહીં. કારણ કે એ ભોજનમાં હજ્જારો-લાખ્ખો દુઃખી લોકોનાં આંસુઓ ભળેલા હોય છે. જે વ્યક્તિ એવા રાજા કે શાસકને ત્યાં ભોજન કરે છે એ પણ આખી જિંદગી રડતો જ રહે છે.</p>



<h2 class="wp-block-heading"><br />(૯) ઈર્ષાળુ અને ચુગલીખોર વ્યક્તિ</h2>



<p>જે વ્યક્તિ બીજાની ઈર્ષા કરે છે કે જે વ્યક્તિ બીજાની ચુગલી કરીને આનંદ મેળવે છે એવા વ્યક્તિને ગરુડ પુરાણે પાપી ગણ્યો છે. બીજાની ચુગલી કે ઈર્ષા કરવી એ બુરી આદત છે. ચુગલી કરનારા અને ઈર્ષા કરનારા લોકો બીજાને કોઈને કોઈ રીતે મુશ્કેલીમાં મુકી દેતા હોય છે અને તેનો આનંદ લેતા હોય છે. માટે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી તમે પણ એમના પાપના ભાગીદાર બની જતા હો છો. આવા લોકોને લીધે અન્ય લોકોને જેવા કષ્ટો પડ્યા હોય એવા જ બેગણા કષ્ટો તમને પણ પડે છે. માટે આવા વ્યક્તિને ત્યાં ભુલથી પણ ભોજન ના કરશો.</p>



<h2 class="wp-block-heading">(૧૦) નશીલ ચીજોનું સેવન કે વેચાણ કરનાર વ્યક્તિ</h2>



<p>જે લોકો દારૂ, ચરસ, ગાંજો જેવા નશીલા પર્દાર્થોનું વેચાણ કે સેવન કરે છે એવા લોકોને ગરુડ પુરાણમાં દુષ્ટો કહેવાયા છે. કારણ કે એવા લોકોના કારણે કેટલાંય લોકો મરણને શરણ થાય છે અને અનેકના ઘર બરબાદ થઈ જાય છે. માટે ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોના ઘરે તમે ભોજન કરશો તો બરબાદ થયેલા ઘરના લોકોના નિસાસા તમને પણ લાગશે.</p>


<hr class="wp-block-separator" />


<p><strong>આ દસ બાબતો ધ્યાનમાં રાખીને જ હંમેશાં ભોજન કરો. આવા કોઈ વ્યક્તિ તમને ભોજનનું નિમંત્રણ આપે તો ના પાડવામાં જરાય ખચકાટ ના અનુભવો. કારણ કે એક વખતની શરમથી તમે આવા કોઈ વ્યક્તિના ઘરે ભોજન કરી લેશો તો મોટી મુશ્કેલીમાં મુકાશો. તો આપણા શાસ્ત્ર ગરુડ પુરાણની આ વાતોને ધ્યાનમાં લઈ ભોજનમાં બને તેટલી તકેદારી રાખો અને જીવનને આનંદમય બનાવો.</strong></p>



<pre class="wp-block-code"><code>                 ***</code></pre>



<blockquote class="wp-block-quote is-style-large is-layout-flow wp-block-quote-is-layout-flow">
<p>ગુજ્જુલોજી તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.</p>
</blockquote>
<p>&nbsp;</p>
<p><strong>આ લેખો પણ તમને ગમશે&#8230;</strong></p>
<p><a href="https://gujjulogy.com/garud-puran-in-gujarati-2/">Garud Puran | ગરુડ પુરાણની આ ૭ વાતો યાદ રાખશો તો જીવનમાં કદી માત નહીં ખાવ…!</a></p>
<p><a href="https://gujjulogy.com/%e0%aa%a4%e0%aa%a3%e0%aa%be%e0%aa%b5/">તણાવ । જિંદગીમાં જો દરેક બાબતે તણાવ રહેતો હોય તો કેવી રીતે દૂર કરી શકાય? Depression</a></p>
<p><a href="https://gujjulogy.com/love-marriage/">Love Marriage| પ્રેમ લગ્નમાં આવી રહી છે અડચણો? આ મંત્રોનો જાપ કરો નક્કી સારું પરિણામ મળશે</a></p>
<p>&nbsp;</p>
<p>&nbsp;</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://gujjulogy.com/garud-puran-fact-gujarati/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>

<!--
Performance optimized by W3 Total Cache. Learn more: https://www.boldgrid.com/w3-total-cache/?utm_source=w3tc&utm_medium=footer_comment&utm_campaign=free_plugin

Page Caching using Disk: Enhanced 
Minified using Disk

Served from: gujjulogy.com @ 2026-08-17 10:43:27 by W3 Total Cache
-->