મનને શાંત રાખવાના  સામાન્ય સૂત્રો

માફ કરતા અને કેટલીક વાતોને ભૂલતા શીખો

ઓળખ બનાવવાની  લાલચ ન રાખો

કોઇ પૂછે નહી  ત્યાં સુધી કોઇને સલાહ ન આપો

ક્ષમતા પ્રમાણે  કામ હાથમાં લો

બીજાના સારા કામોના વખાણ કરો

સ્વયંને કામમાં વ્યસ્ત રાખો

ધ્યાન, પ્રણાયાન કરો અને  મોજમાં રહો